કવિ શ્રી દુલાભાઈ કાગે ફેબ્રુઆરી ૧૯૭૭ ના વર્ષ માં
આ પૃથ્વી ઉપર થી વિદાય લીધા પછી
આજે ના કેવળ મારી જેવા તેમના સમકાલીન વયસ્ક લોકો
દિન પ્રતિદિન આ દુનિયા માંથી
વિદાય લઈ રહ્યા છે
પણ તેમની આ વિચારધારા ને અનુસરવાવાળા લોકો
આજે કાઠીયાવાડ ની એ પાવન ધરતી ઉપર
પણ શોધ્યા જડે તેમ નથી.
*************
બુદ્ધિશાળી લોકો નો સમૂહ વધ્યો
તેની સાથે સાથે
હ્રદય ની લાગણી અને ભાવના ની કદર કરનાર સમાજ નો અસ્ત થયો
***************
No comments:
Post a Comment